શ્રી હનુમાન્ સ્તવન્
પ્રનવુँ પવનકુમાર ખલ બન પાવક જ્ઞાનઘન । જાસુ હૃદય આગાર બસહિં રામ સરચાપ ધર ॥1॥
અતુલિતબલધામં હેમશૈલાભદેહમ્ । દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્ ॥2॥
સકલગુણનિધાનં વાનરાણામધીશમ્ । રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ ॥3॥
ગોષ્પદીકૃતવારીશં મશકીકૃતરાક્ષસમ્ । રામાયણમહામાલારત્નં વંદેઽનિલાત્મજમ્ ॥4॥
Browse Related Categories: